🏻ક્વિઝ - 4
========================
🌹જ્ઞાન સાગરની દુનિયા🌹
✍🏻ક્વિઝ - 4
✍🏻મહેશકુમાર-7046296343
========================
🌹ક્યા શિખ ગુરૂએ પ્રત્યેક શીખ પાસેથી દશાંશ ધાર્મિક કર વસુલ કરવાની શરુઆત કરી અને સાધુ વસ્ત્ર ત્યાગી રાજસી વસ્ત્ર પહેરવાની શરૂઆત કરી ?
👉🏻ગુરૂ અર્જુનદેવ
🌹ભારતની ચાર તેલ સંશોધન શાળાના સ્થળો પશ્વિમથી પૂર્વ બાજુની દિશામાં ગોઠવો.
👉🏻કોયલિ, કોચિ, પાણીપત, મથુરા
🌹ભારતમાં સૌથી વધુ કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે ?
👉🏻માળખાગત બેરોજગારી
🌹ભારતની પ્રથમ સમુદ્રી મોજા આધારીત વિધુત પરિયોજના ક્યા સ્થળે સ્થાપવામાં આવી છે ?
👉🏻વિઝિંગમ
🌹બંધારણના ક્યા અનુચ્છેદ અંતર્ગત હિન્દી ભાષાને રાજભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે ?
👉🏻અનુચ્છેદ - 343(1)
🌹આંતર યુનિવર્સિટી ખેલોને પ્રોત્સહન આપવા ભારત સરકાર દ્રારા રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ યુનિવર્સિટીને કઇ ટ્રોફી આપવામાં આવે છે ?
👉🏻મૌલાના અબ્દુલ કલામ આઝાદ ટ્રોફી
🌹ઇ.સ.1798માં લોર્ડ વેલેસ્લી દ્રારા પ્રાસ્તાવિત સહાયકારી નીતિનો સ્વીકાર કરનાર સૌપ્રથમ ભારતીય શાસક કોણ હતું ?
👉🏻હૈદરાબાદના નિઝામ
🌹તારકુંડે સમિતિ તથા ગોસ્વામી સમિતિનો સંબંધ શું છે ?
👉🏻ચુંટણી વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન
🌹શ્યામાપ્રસાદ મુખરજી રાષ્ટ્રીય રુર્બન મિશનનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો ?
👉🏻કુરુભાત
🌹પત્રકાર તરીકેની ભૂમિકાના કારણે જેલ જનાર પ્રથમ ભારતીય કોણ છે ?
👉🏻બાળગંગાધર ટિળક
========================
✍🏻મહેશકુમાર-7046296343
========================
🌹જ્ઞાન સાગરની દુનિયા🌹
✍🏻ક્વિઝ - 4
✍🏻મહેશકુમાર-7046296343
========================
🌹ક્યા શિખ ગુરૂએ પ્રત્યેક શીખ પાસેથી દશાંશ ધાર્મિક કર વસુલ કરવાની શરુઆત કરી અને સાધુ વસ્ત્ર ત્યાગી રાજસી વસ્ત્ર પહેરવાની શરૂઆત કરી ?
👉🏻ગુરૂ અર્જુનદેવ
🌹ભારતની ચાર તેલ સંશોધન શાળાના સ્થળો પશ્વિમથી પૂર્વ બાજુની દિશામાં ગોઠવો.
👉🏻કોયલિ, કોચિ, પાણીપત, મથુરા
🌹ભારતમાં સૌથી વધુ કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે ?
👉🏻માળખાગત બેરોજગારી
🌹ભારતની પ્રથમ સમુદ્રી મોજા આધારીત વિધુત પરિયોજના ક્યા સ્થળે સ્થાપવામાં આવી છે ?
👉🏻વિઝિંગમ
🌹બંધારણના ક્યા અનુચ્છેદ અંતર્ગત હિન્દી ભાષાને રાજભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે ?
👉🏻અનુચ્છેદ - 343(1)
🌹આંતર યુનિવર્સિટી ખેલોને પ્રોત્સહન આપવા ભારત સરકાર દ્રારા રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ યુનિવર્સિટીને કઇ ટ્રોફી આપવામાં આવે છે ?
👉🏻મૌલાના અબ્દુલ કલામ આઝાદ ટ્રોફી
🌹ઇ.સ.1798માં લોર્ડ વેલેસ્લી દ્રારા પ્રાસ્તાવિત સહાયકારી નીતિનો સ્વીકાર કરનાર સૌપ્રથમ ભારતીય શાસક કોણ હતું ?
👉🏻હૈદરાબાદના નિઝામ
🌹તારકુંડે સમિતિ તથા ગોસ્વામી સમિતિનો સંબંધ શું છે ?
👉🏻ચુંટણી વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન
🌹શ્યામાપ્રસાદ મુખરજી રાષ્ટ્રીય રુર્બન મિશનનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો ?
👉🏻કુરુભાત
🌹પત્રકાર તરીકેની ભૂમિકાના કારણે જેલ જનાર પ્રથમ ભારતીય કોણ છે ?
👉🏻બાળગંગાધર ટિળક
========================
✍🏻મહેશકુમાર-7046296343
========================
લેબલ્સ: ક્વિઝ
0 ટિપ્પણીઓ:
ટિપ્પણી પોસ્ટ કરો
આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]
<< હોમ