ક્વિઝ -2
======================
🌹જ્ઞાન સાગરની દુનિયા🌹
✍🏻ક્વિઝ -2
✍🏻મહેશકુમાર-7046296343
======================
🌹ક્યા સાહિત્યકારે 'સત્યાર્થપ્રકાશ' નામના સમાચાર પત્રનું તંત્રીપદ શોભાવ્યું હતું ?
👉🏻કરસનદાસ મૂળજી
🌹ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) દ્રારા 'ઓપરેશન કલીન અપ' અંતર્ગત કોની લોકપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે ?
👉🏻એ.પી.શાહ
🌹દેશના કુલ વિદેશી મુદ્રા ભંડોળમાં ક્યા ઘટકનો સમાવેશ થતો નથી ?
👉🏻વર્લ્ડ બેન્ક પાસે સુરક્ષિત રકમ
🌹જો લિપ વર્ષ હોઇ તો શકસવંત મુજબ પ્રથમ દિવસ ક્યો હશે ?
👉🏻21 માર્ચ
🌹કઇ સમિતિએ પંચાયતી સંસ્થાઓ માટે વિકાસના કાર્યો અને નિયંત્રણની કાર્યવાહી અલગ કરવાની ભલામણ કરી હતી ?
👉🏻જી.વી.કે.રાવ સમિતિ
🌹રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (NABARD)ની સ્થાપના કઇ સમિતિના ભલામણના આધારે કરવામાં આવી હતી ?
👉🏻શિવરામન સમિતિ
🌹ભરુચમાં ભરાતો મેઘરાજાની છડીનો ઉત્સવની શરુઆત યાદવ-વંશની કઇ પેટા-જ્ઞાતિ દ્રારા કરવામાં આવી હતી ?
👉🏻ભાઇ
🌹શ્રી વાજપેઇ બેંકબલ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
👉🏻શહેરી અને ગ્રામીણ બેરોજગારોને રોજગાર
🌹ડાંગી આદિવાસીઓમાં પ્રખ્યાત 'પાવરી'એ કેવા પ્રકારનું વાઘ ગણાય છે ?
👉🏻સૂષિર વાઘ
🌹નેશનલ અર્બન લાઇવલીહૂડ મિશને (NULM) હવેથી ક્યા નામે ઓળખવામાં આવશે ?
👉🏻દિન દયાળ અંત્યોદય યોજના
======================
✍🏻મહેશકુમાર-7046296343
======================
🌹જ્ઞાન સાગરની દુનિયા🌹
✍🏻ક્વિઝ -2
✍🏻મહેશકુમાર-7046296343
======================
🌹ક્યા સાહિત્યકારે 'સત્યાર્થપ્રકાશ' નામના સમાચાર પત્રનું તંત્રીપદ શોભાવ્યું હતું ?
👉🏻કરસનદાસ મૂળજી
🌹ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) દ્રારા 'ઓપરેશન કલીન અપ' અંતર્ગત કોની લોકપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે ?
👉🏻એ.પી.શાહ
🌹દેશના કુલ વિદેશી મુદ્રા ભંડોળમાં ક્યા ઘટકનો સમાવેશ થતો નથી ?
👉🏻વર્લ્ડ બેન્ક પાસે સુરક્ષિત રકમ
🌹જો લિપ વર્ષ હોઇ તો શકસવંત મુજબ પ્રથમ દિવસ ક્યો હશે ?
👉🏻21 માર્ચ
🌹કઇ સમિતિએ પંચાયતી સંસ્થાઓ માટે વિકાસના કાર્યો અને નિયંત્રણની કાર્યવાહી અલગ કરવાની ભલામણ કરી હતી ?
👉🏻જી.વી.કે.રાવ સમિતિ
🌹રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (NABARD)ની સ્થાપના કઇ સમિતિના ભલામણના આધારે કરવામાં આવી હતી ?
👉🏻શિવરામન સમિતિ
🌹ભરુચમાં ભરાતો મેઘરાજાની છડીનો ઉત્સવની શરુઆત યાદવ-વંશની કઇ પેટા-જ્ઞાતિ દ્રારા કરવામાં આવી હતી ?
👉🏻ભાઇ
🌹શ્રી વાજપેઇ બેંકબલ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
👉🏻શહેરી અને ગ્રામીણ બેરોજગારોને રોજગાર
🌹ડાંગી આદિવાસીઓમાં પ્રખ્યાત 'પાવરી'એ કેવા પ્રકારનું વાઘ ગણાય છે ?
👉🏻સૂષિર વાઘ
🌹નેશનલ અર્બન લાઇવલીહૂડ મિશને (NULM) હવેથી ક્યા નામે ઓળખવામાં આવશે ?
👉🏻દિન દયાળ અંત્યોદય યોજના
======================
✍🏻મહેશકુમાર-7046296343
======================
લેબલ્સ: ક્વિઝ
0 ટિપ્પણીઓ:
ટિપ્પણી પોસ્ટ કરો
આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]
<< હોમ