ક્વિઝ - 5
=======================
🌹જ્ઞાન સાગરની દુનિયા🌹
✍🏻ક્વિઝ - 5
✍🏻મહેશકુમાર-7046296343
=======================
🌹ભારતમાં કૃષિ પછી ક્યો ઉધોગ સૌથી વધુ રોજગારી પૂરી પાડી રહ્યો છે ?
👉🏻કાપડ ઉધોગ
🌹ઉમાશંકર જોષીએ વિસાપુર જેલમાંથી સૌપ્રથમ ક્યું એકાંકી લખ્યું હતું ?
👉🏻શહીદનું સ્વપ્ન
🌹કેન્દ્ર સરકાર દ્રારા શરુ કરાયેલ પ્રોજેક્ટ મોસમ ક્યા મંત્રાલય હેઠળ કાર્યરત થયો છે ?
👉🏻સંસ્કૃતિ મંત્રાલય
🌹સૌથી મોટા આદિવાસી મેળા તરીકે પ્રખ્યાત શામળાજીનો મેળો ક્યારે ભરાય છે ?
👉🏻કાર્તિક પૂર્ણિમા
🌹હિમાલય ક્ષેત્રમાં શંકુવન જોવા મળે છે…………
👉🏻2500 થી 4500 મિટરની ઊંચાઈ પર
🌹ભારતમાં સૌથી વધુ ખનિજોનું ઉત્પાદન કરતું રાજ્ય ક્યું છે ?
👉🏻ઓડિશા
🌹જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આવેલ ઉરી કઇ નદીના કિનારે આવેલું છે ?
👉🏻ઝેલમ
🌹ભારતના ક્યા રાજ્યની સીમા સૌથી વધુ અન્ય રાજ્યોની સીમા સાથે જોડાયેલી છે ?
👉🏻ઉત્તર પ્રદેશ
🌹આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ કઇ તારીખે ઉજવાય છે ?
👉🏻22 મે
🌹'ગઢપાટણ' તરીકે ઓળખાતું પ્રાચિન શહેર હાલ ક્યા નામે ઓળખાય છે ?
👉🏻અડાલજ
=======================
✍🏻મહેશકુમાર-7046296343
=======================
🌹જ્ઞાન સાગરની દુનિયા🌹
✍🏻ક્વિઝ - 5
✍🏻મહેશકુમાર-7046296343
=======================
🌹ભારતમાં કૃષિ પછી ક્યો ઉધોગ સૌથી વધુ રોજગારી પૂરી પાડી રહ્યો છે ?
👉🏻કાપડ ઉધોગ
🌹ઉમાશંકર જોષીએ વિસાપુર જેલમાંથી સૌપ્રથમ ક્યું એકાંકી લખ્યું હતું ?
👉🏻શહીદનું સ્વપ્ન
🌹કેન્દ્ર સરકાર દ્રારા શરુ કરાયેલ પ્રોજેક્ટ મોસમ ક્યા મંત્રાલય હેઠળ કાર્યરત થયો છે ?
👉🏻સંસ્કૃતિ મંત્રાલય
🌹સૌથી મોટા આદિવાસી મેળા તરીકે પ્રખ્યાત શામળાજીનો મેળો ક્યારે ભરાય છે ?
👉🏻કાર્તિક પૂર્ણિમા
🌹હિમાલય ક્ષેત્રમાં શંકુવન જોવા મળે છે…………
👉🏻2500 થી 4500 મિટરની ઊંચાઈ પર
🌹ભારતમાં સૌથી વધુ ખનિજોનું ઉત્પાદન કરતું રાજ્ય ક્યું છે ?
👉🏻ઓડિશા
🌹જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આવેલ ઉરી કઇ નદીના કિનારે આવેલું છે ?
👉🏻ઝેલમ
🌹ભારતના ક્યા રાજ્યની સીમા સૌથી વધુ અન્ય રાજ્યોની સીમા સાથે જોડાયેલી છે ?
👉🏻ઉત્તર પ્રદેશ
🌹આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ કઇ તારીખે ઉજવાય છે ?
👉🏻22 મે
🌹'ગઢપાટણ' તરીકે ઓળખાતું પ્રાચિન શહેર હાલ ક્યા નામે ઓળખાય છે ?
👉🏻અડાલજ
=======================
✍🏻મહેશકુમાર-7046296343
=======================
લેબલ્સ: ક્વિઝ
0 ટિપ્પણીઓ:
ટિપ્પણી પોસ્ટ કરો
આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]
<< હોમ