સોમવાર, 11 સપ્ટેમ્બર, 2017

ક્વિઝ - 5

=======================
🌹જ્ઞાન સાગરની દુનિયા🌹
✍🏻ક્વિઝ - 5
✍🏻મહેશકુમાર-7046296343
=======================

🌹ભારતમાં કૃષિ પછી ક્યો ઉધોગ સૌથી વધુ રોજગારી પૂરી પાડી રહ્યો છે ?
👉🏻કાપડ ઉધોગ

🌹ઉમાશંકર જોષીએ વિસાપુર જેલમાંથી સૌપ્રથમ ક્યું એકાંકી લખ્યું હતું ?
👉🏻શહીદનું સ્વપ્ન

🌹કેન્દ્ર સરકાર દ્રારા શરુ કરાયેલ પ્રોજેક્ટ મોસમ ક્યા મંત્રાલય હેઠળ કાર્યરત થયો છે ?
👉🏻સંસ્કૃતિ મંત્રાલય

🌹સૌથી મોટા આદિવાસી મેળા તરીકે પ્રખ્યાત શામળાજીનો મેળો ક્યારે ભરાય છે ?
👉🏻કાર્તિક પૂર્ણિમા

🌹હિમાલય ક્ષેત્રમાં શંકુવન જોવા મળે છે…………
👉🏻2500 થી 4500 મિટરની ઊંચાઈ પર

🌹ભારતમાં સૌથી વધુ ખનિજોનું ઉત્પાદન કરતું રાજ્ય ક્યું છે ?
👉🏻ઓડિશા

🌹જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આવેલ ઉરી કઇ નદીના  કિનારે આવેલું છે ?
👉🏻ઝેલમ

🌹ભારતના ક્યા રાજ્યની સીમા સૌથી વધુ અન્ય રાજ્યોની સીમા સાથે જોડાયેલી છે ?
👉🏻ઉત્તર પ્રદેશ

🌹આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ કઇ તારીખે ઉજવાય છે ?
👉🏻22 મે

🌹'ગઢપાટણ' તરીકે ઓળખાતું પ્રાચિન શહેર હાલ ક્યા નામે ઓળખાય છે ?
👉🏻અડાલજ

=======================
✍🏻મહેશકુમાર-7046296343
=======================

લેબલ્સ:

0 ટિપ્પણીઓ:

ટિપ્પણી પોસ્ટ કરો

આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]

<< હોમ