"સંત" મધર ટેરેસા
💥Breaking News💥5-9-17
✍નરેશકુમાર-9408832850🌹
👇આજે ખાસ👇5 સપ્ટેમ્બર
👏"સંત" મધર ટેરેસા👏
🌹આજે 20મી પુણ્યતિથિ🌹
💐મુળ નામ👇
👉એગ્નેસ ગોન્ઝે બોજાક્ષિઉ
💐જન્મ-26 ઓગસ્ટ 1910
👉સ્કોપે, મેસેડોનિયા
💐નિધન-5 સપ્ટેમ્બર 1997
👉કલકત્તા, ભારત
💐કર્મભૂમિ-ભારત
👇👇👇👇👇👇👇👇👇
☄1910➖જન્મ- મેસેડોનિયા
☄1928➖ભારતમાં આગમન
☄1931➖ સિસ્ટર ટેરેસા
☄1946➖ મેરી સિસ્ટર
➖મધર ટેરેસા
☄1948➖ભારતીય નાગરીકતા
☄1950➖ "મિશિનરી ઓફ ચેરીટી" કલકત્તા મા સ્થાપના
☄1952➖ "નિર્મલ હ્રદય"
👉અનાથાલય-કાલિઘાટમા
☄1962➖ પદ્મશ્રી એનાયત
☄1962➖ રેમન મેગ્સેસે એવોર્ડ
👉એશિયાનો નોબલ ગણાય છે
☄1979➖ નોબલ પુરસ્કાર
👉શાંતિનો નોબલ એવોર્ડ વિશ્વનો સૌથી મોટો પુરસ્કાર છે
☄ 1980➖ ભારત રત્ન
👉ભારતનો સૌથી મોટો પુરસ્કાર
☄1985➖ મેડલ ઓફ ફ્રિડમ
☄1997➖ ચિર વિદાય (87વર્ષે)
☄2016➖ સંતની ઉપાધિ
☄2017➖ સાડીને ટ્રેડમાર્ક
➖➖➖➖➖➖➖➖➖
💥પોતાના પરંપરા ગત પોષાક ત્યજીને ભૂરી કિનારીવાળી સાદી સુતરાઉની સાડી અપનાવી ભારતીય નાગરીકત્વ સ્વીકાર્યુ
💥ગરીબો અને નિ:સહાય લોકો માટે પોતાનુ જીવન સમર્પિત કર્યુ
☄ગરીબ, માંદા, અનાથ,રોગી, મરણપથારીએ પડેલા લોકોની સેવા કરી
➖➖➖➖➖➖➖➖➖
💥સંતનો દરજ્જો💥
☄મધર ટેરેસાને તેમના મૃત્યુના 19 વર્ષ બાદ સંત જાહેર કરાયા
☄ગયા વર્ષે તેમની પુણ્યતિથિ ના આગલા દિવસે 4 સપ્ટેમ્બર 2016 ના રોજ ઇટાલીના વેટિકન સિટિમા ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાન્સીસે સંતની ઉપાધિ આપી હતી.
☄રોમન કેથોલિક ના ઇતિહાસ માંપોપ સિવાય પ્રથમ વખત કોઇને મૃત્યુના 19 વર્ષમાં જ સંત જાહેર કરાયા
➖➖➖➖➖➖➖➖➖
💥વાદળી-ભુરી કિનારી વાળી સફેદ સાડી મધર ટેરેસાની ઓળખ હતી
☄તાજેતરમા જ તેમની આ સાડીની પેટર્નને વિશેષ ઓળખ મળતા રજિસ્ટર ટ્રેડમાર્ક જાહેર કરાઇ છે.
☄"મિશનરી ઓફ ચેરીટી" મુજબ હવે વસ્ત્રો કે સ્ટશનરી ઉપર આવી પેટન્ટના ઉપયોગ માટે તેમની મંજૂરી લેવી જરૂરી બનશે.
☄જો મંજૂરી લેવામાં નહી આવે તો કાનુની કાર્યવાહી થશે.
➖➖➖➖➖➖➖➖➖
💥"મિશનરીઝ ઓફ ચેરીટી" ના 2007 ના આંકડા મુજબ આશરે 450 બ્રધર્સ અને 4500 નન છે જે 133 દેશોમા પથરાયેલા 600 મિશન, અનાથાલયો અને શાળાઓનુ સંચાલન સંભાળે છે.
➖➖➖➖➖➖➖➖➖
✍નરેશકુમાર-9408832850🌹
➖➖➖➖➖➖➖➖➖
✍નરેશકુમાર-9408832850🌹
👇આજે ખાસ👇5 સપ્ટેમ્બર
👏"સંત" મધર ટેરેસા👏
🌹આજે 20મી પુણ્યતિથિ🌹
💐મુળ નામ👇
👉એગ્નેસ ગોન્ઝે બોજાક્ષિઉ
💐જન્મ-26 ઓગસ્ટ 1910
👉સ્કોપે, મેસેડોનિયા
💐નિધન-5 સપ્ટેમ્બર 1997
👉કલકત્તા, ભારત
💐કર્મભૂમિ-ભારત
👇👇👇👇👇👇👇👇👇
☄1910➖જન્મ- મેસેડોનિયા
☄1928➖ભારતમાં આગમન
☄1931➖ સિસ્ટર ટેરેસા
☄1946➖ મેરી સિસ્ટર
➖મધર ટેરેસા
☄1948➖ભારતીય નાગરીકતા
☄1950➖ "મિશિનરી ઓફ ચેરીટી" કલકત્તા મા સ્થાપના
☄1952➖ "નિર્મલ હ્રદય"
👉અનાથાલય-કાલિઘાટમા
☄1962➖ પદ્મશ્રી એનાયત
☄1962➖ રેમન મેગ્સેસે એવોર્ડ
👉એશિયાનો નોબલ ગણાય છે
☄1979➖ નોબલ પુરસ્કાર
👉શાંતિનો નોબલ એવોર્ડ વિશ્વનો સૌથી મોટો પુરસ્કાર છે
☄ 1980➖ ભારત રત્ન
👉ભારતનો સૌથી મોટો પુરસ્કાર
☄1985➖ મેડલ ઓફ ફ્રિડમ
☄1997➖ ચિર વિદાય (87વર્ષે)
☄2016➖ સંતની ઉપાધિ
☄2017➖ સાડીને ટ્રેડમાર્ક
➖➖➖➖➖➖➖➖➖
💥પોતાના પરંપરા ગત પોષાક ત્યજીને ભૂરી કિનારીવાળી સાદી સુતરાઉની સાડી અપનાવી ભારતીય નાગરીકત્વ સ્વીકાર્યુ
💥ગરીબો અને નિ:સહાય લોકો માટે પોતાનુ જીવન સમર્પિત કર્યુ
☄ગરીબ, માંદા, અનાથ,રોગી, મરણપથારીએ પડેલા લોકોની સેવા કરી
➖➖➖➖➖➖➖➖➖
💥સંતનો દરજ્જો💥
☄મધર ટેરેસાને તેમના મૃત્યુના 19 વર્ષ બાદ સંત જાહેર કરાયા
☄ગયા વર્ષે તેમની પુણ્યતિથિ ના આગલા દિવસે 4 સપ્ટેમ્બર 2016 ના રોજ ઇટાલીના વેટિકન સિટિમા ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાન્સીસે સંતની ઉપાધિ આપી હતી.
☄રોમન કેથોલિક ના ઇતિહાસ માંપોપ સિવાય પ્રથમ વખત કોઇને મૃત્યુના 19 વર્ષમાં જ સંત જાહેર કરાયા
➖➖➖➖➖➖➖➖➖
💥વાદળી-ભુરી કિનારી વાળી સફેદ સાડી મધર ટેરેસાની ઓળખ હતી
☄તાજેતરમા જ તેમની આ સાડીની પેટર્નને વિશેષ ઓળખ મળતા રજિસ્ટર ટ્રેડમાર્ક જાહેર કરાઇ છે.
☄"મિશનરી ઓફ ચેરીટી" મુજબ હવે વસ્ત્રો કે સ્ટશનરી ઉપર આવી પેટન્ટના ઉપયોગ માટે તેમની મંજૂરી લેવી જરૂરી બનશે.
☄જો મંજૂરી લેવામાં નહી આવે તો કાનુની કાર્યવાહી થશે.
➖➖➖➖➖➖➖➖➖
💥"મિશનરીઝ ઓફ ચેરીટી" ના 2007 ના આંકડા મુજબ આશરે 450 બ્રધર્સ અને 4500 નન છે જે 133 દેશોમા પથરાયેલા 600 મિશન, અનાથાલયો અને શાળાઓનુ સંચાલન સંભાળે છે.
➖➖➖➖➖➖➖➖➖
✍નરેશકુમાર-9408832850🌹
➖➖➖➖➖➖➖➖➖
0 ટિપ્પણીઓ:
ટિપ્પણી પોસ્ટ કરો
આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]
<< હોમ