શનિવાર, 9 સપ્ટેમ્બર, 2017

"સંત" મધર ટેરેસા

💥Breaking News💥5-9-17

✍નરેશકુમાર-9408832850🌹

👇આજે ખાસ👇5 સપ્ટેમ્બર

👏"સંત" મધર ટેરેસા👏

🌹આજે 20મી પુણ્યતિથિ🌹

💐મુળ નામ👇
👉એગ્નેસ ગોન્ઝે બોજાક્ષિઉ

💐જન્મ-26 ઓગસ્ટ 1910
👉સ્કોપે, મેસેડોનિયા

💐નિધન-5 સપ્ટેમ્બર 1997
👉કલકત્તા, ભારત

💐કર્મભૂમિ-ભારત
👇👇👇👇👇👇👇👇👇
☄1910➖જન્મ- મેસેડોનિયા

☄1928➖ભારતમાં આગમન

☄1931➖ સિસ્ટર ટેરેસા

☄1946➖ મેરી સિસ્ટર
                ➖મધર ટેરેસા

☄1948➖ભારતીય નાગરીકતા

☄1950➖ "મિશિનરી ઓફ ચેરીટી" કલકત્તા મા સ્થાપના

☄1952➖ "નિર્મલ હ્રદય"
👉અનાથાલય-કાલિઘાટમા

☄1962➖ પદ્મશ્રી એનાયત

☄1962➖ રેમન મેગ્સેસે એવોર્ડ
👉એશિયાનો નોબલ ગણાય છે

☄1979➖ નોબલ પુરસ્કાર
👉શાંતિનો નોબલ એવોર્ડ  વિશ્વનો સૌથી મોટો પુરસ્કાર છે

☄ 1980➖ ભારત રત્ન
👉ભારતનો સૌથી મોટો પુરસ્કાર

☄1985➖ મેડલ ઓફ ફ્રિડમ

☄1997➖ ચિર વિદાય (87વર્ષે)

☄2016➖ સંતની ઉપાધિ

☄2017➖ સાડીને ટ્રેડમાર્ક
➖➖➖➖➖➖➖➖➖
💥પોતાના પરંપરા ગત પોષાક ત્યજીને ભૂરી કિનારીવાળી સાદી સુતરાઉની સાડી અપનાવી ભારતીય નાગરીકત્વ સ્વીકાર્યુ

💥ગરીબો અને નિ:સહાય લોકો માટે પોતાનુ જીવન સમર્પિત કર્યુ

☄ગરીબ, માંદા, અનાથ,રોગી, મરણપથારીએ પડેલા લોકોની સેવા કરી
➖➖➖➖➖➖➖➖➖
💥સંતનો દરજ્જો💥
☄મધર ટેરેસાને તેમના મૃત્યુના 19 વર્ષ બાદ સંત જાહેર કરાયા
☄ગયા વર્ષે તેમની પુણ્યતિથિ ના આગલા દિવસે 4 સપ્ટેમ્બર 2016 ના રોજ ઇટાલીના વેટિકન સિટિમા ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાન્સીસે સંતની ઉપાધિ આપી હતી.
☄રોમન કેથોલિક ના ઇતિહાસ માંપોપ સિવાય પ્રથમ વખત કોઇને મૃત્યુના 19 વર્ષમાં જ સંત જાહેર કરાયા
➖➖➖➖➖➖➖➖➖
💥વાદળી-ભુરી કિનારી વાળી સફેદ સાડી મધર ટેરેસાની ઓળખ હતી
☄તાજેતરમા જ તેમની આ સાડીની પેટર્નને વિશેષ ઓળખ મળતા રજિસ્ટર ટ્રેડમાર્ક જાહેર કરાઇ છે.
☄"મિશનરી ઓફ ચેરીટી" મુજબ હવે વસ્ત્રો કે સ્ટશનરી ઉપર આવી પેટન્ટના ઉપયોગ માટે તેમની મંજૂરી લેવી જરૂરી બનશે.
☄જો મંજૂરી લેવામાં નહી આવે તો કાનુની કાર્યવાહી  થશે.
➖➖➖➖➖➖➖➖➖
💥"મિશનરીઝ ઓફ ચેરીટી" ના 2007 ના આંકડા મુજબ આશરે 450 બ્રધર્સ અને 4500 નન છે જે 133 દેશોમા પથરાયેલા 600 મિશન, અનાથાલયો અને શાળાઓનુ સંચાલન સંભાળે છે.
➖➖➖➖➖➖➖➖➖
✍નરેશકુમાર-9408832850🌹
➖➖➖➖➖➖➖➖➖

0 ટિપ્પણીઓ:

ટિપ્પણી પોસ્ટ કરો

આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]

<< હોમ